Shoud India boycot Pak in coming World Cup?
Dr H G Joshi
આ સવાલ દરેકને ઉઠશે .... એક માત્ર દેશ ભક્તિ , ક્રિકેટનો શોખ, સન્ડોવાયેલ BCCI નો ઉદ્યોગ , પાકિસ્તાન ને એકલું પાડી શકાશે કેમકે ચીન અહીં નથી :-) 👍😊
આમ પણ પાક આવામ બાયસ અમ્પાયરિંગ, ક્રિકેટથી ખોટી દેશદાઝ, પી એમ નું પોતાનું ક્રિકેટ પ્લેયર અને એક વખતના વિજેતા હોવાના પરિબળ પ્રિ ફેક્ટર્સ થી ઘેરાયેલું જ છે. ન્યૂઝીલેન્ડએ પવાસ ટુકાવેલો હોટેલ ની સાવ નજીક બોબ વિસ્ફોટ, શ્રી લંકા ની બસ પર ફાયરિંગ , એરલીફ્ટ કરી પ્રવાસ બગાડેલો, ત્યાર પછી ડૂબાઈમાં પ્રવાસો થાય છે ! પાક આતંકી રાષ્ટ્ર તરીકે વધુ ને વધુ પન્કાતું જાય છે.
ભારત સાથે શરજાહમાં ખોટી રીતે 3,4 વખત અમ્પાયરિંગ, લાઈટ વિવાદ, 3 LBW ની હેટ્રિક !, જે મેચમાં મિયાદાદ 6 મારી એમાં પણ પહેલા અમ્પાયરિંગ ફેવર્સ પાક તરફી અને ભારતને હરાવો બીજું કંઈ ન જોઈએ વાળી લોક ચાહના છતાંય તેમનાથી ભારતને વર્લ્ડકપમાં હરાવી નથી શકાતું ! બીજી મેચોમાય સરાસરી ભારત તરફી છે.
આવીજ કાઉન્ટર ફિલિંગ ભારતમાં છે ! પાક ની મેચ એક માનસિક યુદ્ધ થઈ જાય છે! ભારતની ટીમમાં શમી, અઝહર, કિરમાની,આબીદ અલી, બેગ,પટોડી, સલીલ જેવા નામિતા મુસ્લિમ ક્રિકેટરો નામ ઉજ્જવળ છે છતાંય ભારત પાક મેચ ઘણા લોકલ એરિયા માં હિન્દૂ-મુસ્લિમ તણાવ પેદા કરી દે છે ! પાક જીતે તો ભારતમાં ફટાકડા ફોડતા તત્વો વધુ કોમ્યુનલ ટેંશન કરી દે છે! હિન્દુ ઓ માટે ભારતની જીત દિવાળી સમકક્ષ ઉજવણી થઈ જાય છે !
હાલનું પરફોર્મન્સ એનાલિસિસ પણ ભારત જ સારી ટિમ જણાય છે .
*હવે ભારત પાક મેચ 25000 ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 4 લાખ અરજી એડવાન્સ બુકિંગ ની આવી નેટ થી !!! બ્લેક અને પૈસા, જુગાર, વાયદા, શરતો ઉમેરો તો મોટો વહીવટ થઈ ગયો !!!!!*
ભારત પાક જોડે ન રમે તો 2 પોઇન્ટ ગુમાવે કદાચ એજ 2 પોઇન્ટ ના લીધે પાક કવાલીફાય થાય સેમી માટે તો ?! અને ભારત કવાલીફાય એના લીધે થાય તેમજ કદાચ પાક આ બોયકોટ થી કપ જીતી જાય તો ભારતનો વિરોધ તેને લાભ કરતા સાબિત થઇ જાય, ભારત પાક બન્ને કવાલીફાય થાય ! જે શક્યતા પુરે પુરી છે !!!!! સેમી કે ફાઇનલ માં ટકરાય તો પાછું રમવાનું કે નહીં ?!
દેશદાઝ બધાયમાં છે !
ચર્ચાઓ ચાલવીજ જોઈએ !!
રમો કે ન રમો છેલ્લે નક્કી કરવું 😊
ભારત રમે કે ન રમે ચર્ચા કર્યા કરે તેમાં પાક વધુ ને વધુ બૌદ્ધિક માર ખાશે !👍
પાક ક્રિકેટ બોર્ડ નાદારી નજીક છે આર્થિક રીતે આખો દેશ ટેંશન માં છે. આતંકવાદ પોસવાની તેમની નીતિ ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમ દક્ષિણમાં ઈરાન સાથે પણ મોરચા ખોલી બેઠી છે. આ વાત ભારતના મુસ્લિમોએ ખાસ સમજવાની છે ! ક્રિકેટની બાબતમાં પણ પાકને તેના ભૂતકાળની યાદ અપાવી કોસવાની અને કોર્નર કરવાની તક ગુમાવવી ન જોઈએ 👌
બધા મુસ્લિમો ઝનૂની નથી. તેમને પણ શાંતિ અમન સુરક્ષા વિકાસ જોઈએ છે. ધર્મ ઝનૂન બતાવી એક દેશ બનાવી દીધો ! તંગી માં ભૌગોલિક ટુકડા થતા ગયા ! આતંકવાદ ને પ્રોત્સાહન સ્હેજજ લાભ આપી આખું ભવિષ્ય ઝૂંટવી લે છે ! આ સત્ય દરેક લોકોને સમજાવા લાગ્યું છે .
ડૉ એચ જી જોષી.
Dr H G Joshi
આ સવાલ દરેકને ઉઠશે .... એક માત્ર દેશ ભક્તિ , ક્રિકેટનો શોખ, સન્ડોવાયેલ BCCI નો ઉદ્યોગ , પાકિસ્તાન ને એકલું પાડી શકાશે કેમકે ચીન અહીં નથી :-) 👍😊
આમ પણ પાક આવામ બાયસ અમ્પાયરિંગ, ક્રિકેટથી ખોટી દેશદાઝ, પી એમ નું પોતાનું ક્રિકેટ પ્લેયર અને એક વખતના વિજેતા હોવાના પરિબળ પ્રિ ફેક્ટર્સ થી ઘેરાયેલું જ છે. ન્યૂઝીલેન્ડએ પવાસ ટુકાવેલો હોટેલ ની સાવ નજીક બોબ વિસ્ફોટ, શ્રી લંકા ની બસ પર ફાયરિંગ , એરલીફ્ટ કરી પ્રવાસ બગાડેલો, ત્યાર પછી ડૂબાઈમાં પ્રવાસો થાય છે ! પાક આતંકી રાષ્ટ્ર તરીકે વધુ ને વધુ પન્કાતું જાય છે.
ભારત સાથે શરજાહમાં ખોટી રીતે 3,4 વખત અમ્પાયરિંગ, લાઈટ વિવાદ, 3 LBW ની હેટ્રિક !, જે મેચમાં મિયાદાદ 6 મારી એમાં પણ પહેલા અમ્પાયરિંગ ફેવર્સ પાક તરફી અને ભારતને હરાવો બીજું કંઈ ન જોઈએ વાળી લોક ચાહના છતાંય તેમનાથી ભારતને વર્લ્ડકપમાં હરાવી નથી શકાતું ! બીજી મેચોમાય સરાસરી ભારત તરફી છે.
આવીજ કાઉન્ટર ફિલિંગ ભારતમાં છે ! પાક ની મેચ એક માનસિક યુદ્ધ થઈ જાય છે! ભારતની ટીમમાં શમી, અઝહર, કિરમાની,આબીદ અલી, બેગ,પટોડી, સલીલ જેવા નામિતા મુસ્લિમ ક્રિકેટરો નામ ઉજ્જવળ છે છતાંય ભારત પાક મેચ ઘણા લોકલ એરિયા માં હિન્દૂ-મુસ્લિમ તણાવ પેદા કરી દે છે ! પાક જીતે તો ભારતમાં ફટાકડા ફોડતા તત્વો વધુ કોમ્યુનલ ટેંશન કરી દે છે! હિન્દુ ઓ માટે ભારતની જીત દિવાળી સમકક્ષ ઉજવણી થઈ જાય છે !
હાલનું પરફોર્મન્સ એનાલિસિસ પણ ભારત જ સારી ટિમ જણાય છે .
*હવે ભારત પાક મેચ 25000 ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 4 લાખ અરજી એડવાન્સ બુકિંગ ની આવી નેટ થી !!! બ્લેક અને પૈસા, જુગાર, વાયદા, શરતો ઉમેરો તો મોટો વહીવટ થઈ ગયો !!!!!*
ભારત પાક જોડે ન રમે તો 2 પોઇન્ટ ગુમાવે કદાચ એજ 2 પોઇન્ટ ના લીધે પાક કવાલીફાય થાય સેમી માટે તો ?! અને ભારત કવાલીફાય એના લીધે થાય તેમજ કદાચ પાક આ બોયકોટ થી કપ જીતી જાય તો ભારતનો વિરોધ તેને લાભ કરતા સાબિત થઇ જાય, ભારત પાક બન્ને કવાલીફાય થાય ! જે શક્યતા પુરે પુરી છે !!!!! સેમી કે ફાઇનલ માં ટકરાય તો પાછું રમવાનું કે નહીં ?!
દેશદાઝ બધાયમાં છે !
ચર્ચાઓ ચાલવીજ જોઈએ !!
રમો કે ન રમો છેલ્લે નક્કી કરવું 😊
ભારત રમે કે ન રમે ચર્ચા કર્યા કરે તેમાં પાક વધુ ને વધુ બૌદ્ધિક માર ખાશે !👍
પાક ક્રિકેટ બોર્ડ નાદારી નજીક છે આર્થિક રીતે આખો દેશ ટેંશન માં છે. આતંકવાદ પોસવાની તેમની નીતિ ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમ દક્ષિણમાં ઈરાન સાથે પણ મોરચા ખોલી બેઠી છે. આ વાત ભારતના મુસ્લિમોએ ખાસ સમજવાની છે ! ક્રિકેટની બાબતમાં પણ પાકને તેના ભૂતકાળની યાદ અપાવી કોસવાની અને કોર્નર કરવાની તક ગુમાવવી ન જોઈએ 👌
બધા મુસ્લિમો ઝનૂની નથી. તેમને પણ શાંતિ અમન સુરક્ષા વિકાસ જોઈએ છે. ધર્મ ઝનૂન બતાવી એક દેશ બનાવી દીધો ! તંગી માં ભૌગોલિક ટુકડા થતા ગયા ! આતંકવાદ ને પ્રોત્સાહન સ્હેજજ લાભ આપી આખું ભવિષ્ય ઝૂંટવી લે છે ! આ સત્ય દરેક લોકોને સમજાવા લાગ્યું છે .
ડૉ એચ જી જોષી.
Comments
Post a Comment